
કોરોના મહામારી વચ્ચે ગુજરાતની જેલમાંથી 1035 કેદી ભાગી છૂટેલાં, હવે તેને પકડવા પોલીસ....
<strong>અમદાવાદઃ</strong> કોરોના મહામારીની વચ્ચે રાજ્યની જેલમાંતી અલગ અલગ પ્રકારના જામીન મેળવીને મુક્ત થયાં હતાં. હવે આમાંથી 1035 એવા કેદી છે જે જેલમાં પરત ફર્યા નથી અને તેને ફરીથી જેલમાં લાવવા માટે પોલીસ તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાને સીઆઈડી ક્રાઈમના વડા ડીજીપી ટી.એસ. બિસ્ટે એક
from gujarat https://ift.tt/2FmTEtd
from gujarat https://ift.tt/2FmTEtd
0 Response to "કોરોના મહામારી વચ્ચે ગુજરાતની જેલમાંથી 1035 કેદી ભાગી છૂટેલાં, હવે તેને પકડવા પોલીસ...."
Post a Comment