<p>રાજ્યના સંતો અને ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ કાયમી અનુદાનની માંગ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી છે. સાધુ, સંતોની માંગ છે કે ઉત્તરાખંડ અને રાજસ્થાનની સરકારની જેમ ગુજરાત સરકાર પણ કાયમી અનુદાન આપે. </p>
from gujarat https://ift.tt/2WXeAPZ
0 Response to "રાજ્યના સંતો અને ગૌશાળા સંચાલકોએ નાયબ CMને શું કરી રજુઆત?,જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment