કૃષ્ણભક્તો માટે સારા સમાચાર, જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લુ

કૃષ્ણભક્તો માટે સારા સમાચાર, જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લુ

<p>જન્માષ્ટમીના પર્વ પર દ્વારકા મંદિર ખુલ્લુ રહેશે. આ નિર્ણય લેવાતા કૃષ્ણભક્તોમાં આનંદની લહેર આવી છે. ભક્તોએ ફરજીયાત કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. મંદિર નિયત કલાકો માટે જ ખુલ્લુ રખાશે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3Bfcee2

Related Posts

0 Response to "કૃષ્ણભક્તો માટે સારા સમાચાર, જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel