કૃષ્ણભક્તો માટે સારા સમાચાર, જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લુ
By Andy Jadeja
Wednesday, August 25, 2021
Comment
Edit
<p>જન્માષ્ટમીના પર્વ પર દ્વારકા મંદિર ખુલ્લુ રહેશે. આ નિર્ણય લેવાતા કૃષ્ણભક્તોમાં આનંદની લહેર આવી છે. ભક્તોએ ફરજીયાત કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. મંદિર નિયત કલાકો માટે જ ખુલ્લુ રખાશે. </p>
0 Response to "કૃષ્ણભક્તો માટે સારા સમાચાર, જન્માષ્ટમી પર્વ પર દ્વારકા મંદિર રહેશે ખુલ્લુ"
Post a Comment