ભરુચઃ પેટ્રોલ પંપના સંચાલકે નીરજ ચોપરાના સન્માનમાં નીરજ નામના વ્યક્તિઓને ફ્રી પેટ્રોલ આપવાનો કર્યો નિર્ણય

ભરુચઃ પેટ્રોલ પંપના સંચાલકે નીરજ ચોપરાના સન્માનમાં નીરજ નામના વ્યક્તિઓને ફ્રી પેટ્રોલ આપવાનો કર્યો નિર્ણય

<p>ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ઐતિહાસિક સન્માન અપાવનાર નીરજ ચોપરા નામે ભરુચના નેત્રંગમાં એસપી પેટ્રોલ પંપના સંચાલકે અનોખી જાહેરાત કરી છે. સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જે કોઈ પણ નીરજ નામનો વ્યક્તિ આઈડી પ્રુફ સાથે આવશે તેને 501 રૂપિયાનું વિનામૂલ્યે પેટ્રોલ આપવામાં આવશે.</p>

from gujarat https://ift.tt/2VI9hDe

Related Posts

0 Response to "ભરુચઃ પેટ્રોલ પંપના સંચાલકે નીરજ ચોપરાના સન્માનમાં નીરજ નામના વ્યક્તિઓને ફ્રી પેટ્રોલ આપવાનો કર્યો નિર્ણય"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel