gujarat વાવાઝોડાએ ફેરવ્યું સાબરકાંઠાના ખેડૂતોની આશા પર પાણી,ઉનાળુ પાકને થયુ ભારે નુકસાન, જુઓ વીડિયો By Andy Jadeja Wednesday, May 19, 2021 Comment Edit <p>સાબરકાંઠા(Sabarkantha) જિલ્લાના ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલા પાક(crops)ને વાવાઝોડાએ નષ્ટ કરી નાંખ્યો છે.જિલ્લામાં ખેડૂતોએ 25 હજાર 768 હેક્ટરમાં ઉનાળું પાકનું વાવેતર કર્યું હતું. જેમા બાજરી, મગ અને તલ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.</p> from gujarat https://ift.tt/3oz0sGc Related Postsરાજ્યના સંતો અને ગૌશાળા સંચાલકોએ નાયબ CMને શું કરી રજુઆત?,જુઓ ગુજરાતી ન્યૂઝરાજ્યના તલાટી મંત્રીમંડળે પડતર પ્રશ્નોના નિરાકરણની કરી માંગ, શું આપી ચીમકી?રાજ્ય સરકારની આજે મળનારી કેબિનેટની બેઠકમાં કયા કયા મુદ્દે કરાશે ચર્ચા?ટેક્સટાઈલ ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટી જાહેરાત
0 Response to "વાવાઝોડાએ ફેરવ્યું સાબરકાંઠાના ખેડૂતોની આશા પર પાણી,ઉનાળુ પાકને થયુ ભારે નુકસાન, જુઓ વીડિયો"
Post a Comment