ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?

ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?

<p><strong>અમદાવાદઃ&nbsp;</strong>ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરાયો&nbsp;છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં&nbsp;દોઢ દાયકાથી કામ કરતા ભીખુભાઈ દલસાણિયાને&nbsp;હટાવી&nbsp;દેવાયા&nbsp;છે. ભીખુભાઈ દલસાણિયાના&nbsp;સ્થાને રત્નાકરની&nbsp; ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.&nbsp; ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર આ પહેલાં બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા.&nbsp;</p> <div>ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીપદેથી&nbsp;ભીખુભાઈ દલસાણિયાની&nbsp;વિદાયે&nbsp;ભાજપના નેતાઓને પણ ચોંકાવી દીધા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એટલે કે બે દાયકા કરતાં પણ વધારે સમયથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા દલસાણિયા મોદીના વિશ્વાસુ મનાતા હતા પણ તેમને હટાવી દેવાયા છે. દલસાણિયાને&nbsp;રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી સોંપાય&nbsp;એવી શક્યતા છે.&nbsp;</div>

from gujarat https://ift.tt/3j92CKx

Related Posts

0 Response to "ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel