નવસારી: ગણદેવીમાં કોરોના રસી લેવા માટે લોકોની મોડી રાતથી જ ભીડ, કેન્દ્ર બહાર કર્યો રાતવાસો

નવસારી: ગણદેવીમાં કોરોના રસી લેવા માટે લોકોની મોડી રાતથી જ ભીડ, કેન્દ્ર બહાર કર્યો રાતવાસો

<p>નવસારીના ગણદેવીમાં લોકોએ મોડી રાતથી જ &nbsp;કોરોના રસી લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. પોતાનો નંબર જલ્દી આવે તે માટે કેન્દ્ર બહાર રાતવાસો પણ કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે,, 31 જુલાઇ સુધી રસી લેવાની ફરજિયાત છે. પરંતુ રસીના ડોઝ નથી મળી રહ્યા.</p>

from gujarat https://ift.tt/3zRVZ60

Related Posts

0 Response to "નવસારી: ગણદેવીમાં કોરોના રસી લેવા માટે લોકોની મોડી રાતથી જ ભીડ, કેન્દ્ર બહાર કર્યો રાતવાસો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel