<p>નવસારીના ગણદેવીમાં લોકોએ મોડી રાતથી જ કોરોના રસી લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. પોતાનો નંબર જલ્દી આવે તે માટે કેન્દ્ર બહાર રાતવાસો પણ કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે,, 31 જુલાઇ સુધી રસી લેવાની ફરજિયાત છે. પરંતુ રસીના ડોઝ નથી મળી રહ્યા.</p>
0 Response to "નવસારી: ગણદેવીમાં કોરોના રસી લેવા માટે લોકોની મોડી રાતથી જ ભીડ, કેન્દ્ર બહાર કર્યો રાતવાસો"
Post a Comment