
દૂધસાગર ડેરીના ચેરમેન કોણ બનશે? આજની સામાન્ય સભામાં થશે નક્કી
દૂધસાગર ડેરીની આજે ચેયરમેન અને વાઈસ ચેયરમેનની ચૂંટણી આજે યોજાશે. દૂધસાગર ડેરીમાં ચેયરમેન તરીકે અશોક ચૌધરીનું નામ નિશ્ચિત છે. ચૂંટણી અધિકારી સી. સી. પટેલની અધ્યક્ષતામાં સવારે 10 વાગે બોર્ડની બેઠક મળશે. 15 ચૂંટાયેલા સભ્યો અને 3 સરકારી પ્રતિનિધિ મત આપશે જેમાં 1 MD, 1 રજિસ્ટ્રાર અને 1 ફેડરેશન મળી કુલ
from gujarat https://ift.tt/3qmehYy
from gujarat https://ift.tt/3qmehYy
0 Response to "દૂધસાગર ડેરીના ચેરમેન કોણ બનશે? આજની સામાન્ય સભામાં થશે નક્કી"
Post a Comment