ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના

<p>સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત પ્રશાસન સજજ છે. પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયા કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે. સાથે જ NDRFની બે ટીમ પણ જિલ્લામાં તૈનાત કરાઈ છે. 50 જવાનોની ટીમ દરિયાકાંઠાને ગામોમાં સર્વે કરશે.</p>

from gujarat https://ift.tt/3fpx8hi

Related Posts

0 Response to "ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel