<p>સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત પ્રશાસન સજજ છે. પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયા કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે. સાથે જ NDRFની બે ટીમ પણ જિલ્લામાં તૈનાત કરાઈ છે. 50 જવાનોની ટીમ દરિયાકાંઠાને ગામોમાં સર્વે કરશે.</p>
from gujarat https://ift.tt/3fpx8hi
0 Response to "ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના"
Post a Comment