
‘આપ’ ગુજરાતમાં મનપા-જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી લડશે, જાણો ક્યા જિલ્લા-શહેરમાં કોને પ્રમુખ નિમ્યા? કેજરીવાલ ક્યારે ગુજરાત આવશે?
<strong>અમદાવાદઃ</strong> આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના નવા હોદ્દેદારો નિમ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપાઇ છે જ્યારે ફિલ્મ અભિનેત્રી નીકીતા રાવલને પ્રદેશ પ્રવક્તા બનાવવામા આવ્યાં છે. ‘આપ’ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પણ નિમણૂક કરાઈ છે. આપ દ્વારા કોની કોની નિમણૂક કરાઈ તેની વિગતો
from gujarat https://ift.tt/347xnsO
from gujarat https://ift.tt/347xnsO
0 Response to "‘આપ’ ગુજરાતમાં મનપા-જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી લડશે, જાણો ક્યા જિલ્લા-શહેરમાં કોને પ્રમુખ નિમ્યા? કેજરીવાલ ક્યારે ગુજરાત આવશે?"
Post a Comment