રાજ્યમાં વરસાદના અભાવ વચ્ચે ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો, કેટલું થયું વાવેતર?

રાજ્યમાં વરસાદના અભાવ વચ્ચે ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો, કેટલું થયું વાવેતર?

<p>રાજ્યમાં વરસાદના અભાવના વચ્ચે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. રાજ્યમાં કુલ 75 લાખ 73 હજાર 106 હેક્ટરમાં 88.52 ટકા ખરીફ પાકનું વાવેતર થયું છે. 19 લાખ 567 હેક્ટરમાં 112.12 ટકા મગફળીનું વાવેતર થયું છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3s97pzy

Related Posts

0 Response to "રાજ્યમાં વરસાદના અભાવ વચ્ચે ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો, કેટલું થયું વાવેતર?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel