અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યૂ 31 જાન્યુઆરી સુધી યથાવત

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યૂ 31 જાન્યુઆરી સુધી યથાવત

<strong>અમદાવાદઃ</strong> અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે. એટલે કે 31 જાન્યુઆરી સુધી આ ચારેય મહાનગરમાં કર્ફ્યૂ યથાવત રહેશે. કર્ફ્યૂના સમયમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી 31

from gujarat https://ift.tt/35Gxjkv

Related Posts

0 Response to "અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યૂ 31 જાન્યુઆરી સુધી યથાવત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel