આજથી ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ, જાણો ક્યા જિલ્લામાં કેટલા ડોઝ પહોંચાડવામાં આવ્યા

આજથી ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ, જાણો ક્યા જિલ્લામાં કેટલા ડોઝ પહોંચાડવામાં આવ્યા

કોરોના હારશે અને ગુજરાત જીતશે. આ જ સૂત્ર સાથે રાજ્યમાં કોરોનાના વેક્સિનેશનનો પ્રારંભ થશે. રાજ્યમાં પણ વેક્સિનેશનને લઈને તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં 161 સેંટર પર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. તો રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ

from gujarat https://ift.tt/2LQvday

Related Posts

0 Response to "આજથી ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ, જાણો ક્યા જિલ્લામાં કેટલા ડોઝ પહોંચાડવામાં આવ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel