<p>બનાસકાંઠા(Banaskantha)ના જિલ્લામાં આવેલી કેનાલ(Canal)માં 17 જુલાઈએ 10 જેટલા લોકોએ ઝંપલાવ્યું છે. થરાદમાંથી પસાર થતી કેનાલમાં માતાએ પોતાના ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. જેમાં માતા તથા બે બાળકોના ડુબી જવાથી મોત થયા છે. </p>
from gujarat https://ift.tt/3rjzhkj
0 Response to "Banaskantha: કેનાલમાં 17 જુલાઈએ 10 જેટલા લોકોએ ઝંપલાવતા ચકચાર, જુઓ વીડિયો"
Post a Comment