સુરેન્દ્રનગર:વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાનો ભય, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 ટકા વરસાદ વરસ્યો
By Andy Jadeja
Thursday, August 5, 2021
Comment
Edit
<p>સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અહી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 25 ટકા જ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી ઓછો 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જો હવે વરસાદ નહીં થાય તો પાક સુકાવવાનો ખેડૂતોને દર છે.</p>
0 Response to "સુરેન્દ્રનગર:વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાનો ભય, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 ટકા વરસાદ વરસ્યો"
Post a Comment