સુરેન્દ્રનગર:વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાનો ભય, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 ટકા વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર:વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાનો ભય, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 ટકા વરસાદ વરસ્યો

<p>સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અહી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 25 ટકા જ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી ઓછો 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જો હવે વરસાદ નહીં થાય તો પાક સુકાવવાનો ખેડૂતોને દર છે.</p>

from gujarat https://ift.tt/3Ag6ssm

Related Posts

0 Response to "સુરેન્દ્રનગર:વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાનો ભય, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 ટકા વરસાદ વરસ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel