
કોરોના પર લગામ કસવા રૂપાણી સરકારે આજે અથવા આવતીકાલે લેશે મોટો નિર્ણય
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ પર લગામ કસવા રૂપાણી સરકાર શનિવાર અથવા રવિવારે મોટો નિર્ણય લઈ શકે છે. રાજ્ય સરકારે આ વાત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ વાત કહી છે. રાજ્યમાં કોરોનાના કાળચક્રને લઈ હાઈકોર્ટે સુઓમોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ
from gujarat https://ift.tt/33lzbxW
from gujarat https://ift.tt/33lzbxW
0 Response to "કોરોના પર લગામ કસવા રૂપાણી સરકારે આજે અથવા આવતીકાલે લેશે મોટો નિર્ણય"
Post a Comment