રાજ્ય સરકારનો દિવ્યાંગો માટે મહત્વનો નિર્ણય, વર્ગ 1થી વર્ગ 3 સુધીની સીધી ભરતીમાં 4 ટકા અપાશે અનામત

રાજ્ય સરકારનો દિવ્યાંગો માટે મહત્વનો નિર્ણય, વર્ગ 1થી વર્ગ 3 સુધીની સીધી ભરતીમાં 4 ટકા અપાશે અનામત

<p>રાજ્ય સરકારે (state government) દિવ્યાંગો (disabled) માટે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ગ 1થી વર્ગ 3 સુધીની સીધી (recruitment) ભરતીમાં 4 ટકા અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે. સરકારી ભરતીમાં દિવ્યાંગોને 4 ટકા અનામત મળશે. દિવ્યાંગો માટે પંચાયત વિભાગમાં અગાઉથી જ નિર્ણય લેવાયો છે. &nbsp;</p>

from gujarat https://ift.tt/39iCpEN

0 Response to "રાજ્ય સરકારનો દિવ્યાંગો માટે મહત્વનો નિર્ણય, વર્ગ 1થી વર્ગ 3 સુધીની સીધી ભરતીમાં 4 ટકા અપાશે અનામત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel