
વિજય રૂપાણી સરકારે રાજ્યમાં લગ્ન યોજવા મુદ્દે શું આપી મોટી છૂટ ?
ગાંધીનગર: રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી કહ્યું, લગ્ન સત્કાર સમારોહ ઉજવણીના કિસ્સામાં 100 વ્યક્તિઓની મર્યાદામાં જ મંજૂરીની સૂચના અગાઉ આપવામાં આવી છે. વરઘોડા કે બેન્ડબાજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવેથી લગ્ન માટે કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેતી નથી. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ
from gujarat https://ift.tt/2KF1bG4
from gujarat https://ift.tt/2KF1bG4
0 Response to "વિજય રૂપાણી સરકારે રાજ્યમાં લગ્ન યોજવા મુદ્દે શું આપી મોટી છૂટ ?"
Post a Comment