
ફટાફટઃ AAPના નેતાઓ પર કરાયો હુમલો, ઈસુદાન ગઢવીએ શું લગાવ્યા આરોપ?,જુઓ મહત્વના સમાચાર
<p>આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના નેતા ઈસુદાન ગઢવી(Isudan Gadhvi), મહેશ સવાણી અને પ્રવિણ રામ પર જૂનાગઢના વિસાવદરમાં નીકળેલી જનસંવેદના યાત્રામાં હુમલો કરવામાં આવ્યો છે. રાજ્યના 13 જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 પોઝિટીવ કેસ નોંધાયા છે. </p>
from gujarat https://ift.tt/3h8MsB7
from gujarat https://ift.tt/3h8MsB7
0 Response to "ફટાફટઃ AAPના નેતાઓ પર કરાયો હુમલો, ઈસુદાન ગઢવીએ શું લગાવ્યા આરોપ?,જુઓ મહત્વના સમાચાર"
Post a Comment