gujarat તૌકતે વાવઝોડામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે કેટલી સહાય કરવાની કરી જાહેરાત? By Andy Jadeja Wednesday, May 19, 2021 Comment Edit <p>તૌકતે વાવઝોડા(hurricane)થી સ્થળાંતરીત કરાયેલા લોકોને આજથી કેશડોલ ચુકવવામાં આવશે.16 અને 17મેના રોજ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની કેશડોલ(Cashdol) ચુકવાશે.રાજ્ય સરકાર વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના પરિવાર(families)ને ચાર લાખનું વળતર આપશે.</p> from gujarat https://ift.tt/33WkdhL Related Postsકોરોના મહામારી વચ્ચે ગુજરાતની જેલમાંથી 1035 કેદી ભાગી છૂટેલાં, હવે તેને પકડવા પોલીસ....લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કોણે ધડાઘડ ફોર્મ ઉપાડતાં ખૂટી ગયાં ફોર્મ ? જાણો શું છે કારણ ?સુરતનો યુવક બુરખો-પગમાં મોજડી પહેરીને આવ્યો પ્રેમિકાને મળવા ને પછી......ગુજરાતમાં 14થી 16 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ
0 Response to "તૌકતે વાવઝોડામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે કેટલી સહાય કરવાની કરી જાહેરાત?"
Post a Comment