gujarat તૌકતે વાવઝોડામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે કેટલી સહાય કરવાની કરી જાહેરાત? By Andy Jadeja Wednesday, May 19, 2021 Comment Edit <p>તૌકતે વાવઝોડા(hurricane)થી સ્થળાંતરીત કરાયેલા લોકોને આજથી કેશડોલ ચુકવવામાં આવશે.16 અને 17મેના રોજ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની કેશડોલ(Cashdol) ચુકવાશે.રાજ્ય સરકાર વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના પરિવાર(families)ને ચાર લાખનું વળતર આપશે.</p> from gujarat https://ift.tt/33WkdhL Related Postsકચ્છના અનેક વિસ્તારોમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેંદ્ર બિંદુ અંજારથી 12 કિલોમીટર દૂરગુજરાત પેટા ચૂંટણીઃ કુરાલી ગામે નીતિન પટેલ પર અજાણી વ્યક્તિએ ફેંક્યું ચપ્પલદિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બે કેટલા ભાવ બોલાઈ રહ્યા છેજૂનાગઢ રોપવેના તગડા ચાર્જને લઈને લોકોમાં નારાજગી, જાણો પાવાગઢ કરતાં કેટલા ગણી વધારે કિંમત છે
0 Response to "તૌકતે વાવઝોડામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને રાજ્ય સરકારે કેટલી સહાય કરવાની કરી જાહેરાત?"
Post a Comment