
Cyclone Tauktae:વડાપ્રધાન મોદીએ ગુજરાતને નુકસાનીના વળતર માટે કેટલા રૂપિયાની સહાયની કરી જાહેરાત?
<p>વાવાઝોડાના પગલે થયેલા નુકસાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુજરાતને એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.મૃતકના પરિવારોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની મદદ કરાશે. કેન્દ્ર સરકારની ટીમ સમીક્ષા કરવા માટે આવશે.</p>
from gujarat https://ift.tt/3u6s5aS
from gujarat https://ift.tt/3u6s5aS
0 Response to "Cyclone Tauktae:વડાપ્રધાન મોદીએ ગુજરાતને નુકસાનીના વળતર માટે કેટલા રૂપિયાની સહાયની કરી જાહેરાત?"
Post a Comment