<p>કોરોના(Corona)ના કેસમાં ઘટાડો નોંધાતા રાજ્યમાં આંશિક અનલોક(unlock) કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આજથી મોટાભાગના વેપાર ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે.</p>
from gujarat https://ift.tt/3wqxYBc
0 Response to "કોરોનાના કેસ ઘટતા કરાયું આંશિક અનલોક, શું શું ચાલું રહેશે?,જુઓ વીડિયો"
Post a Comment