ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઈને નીતિન પટેલે આપ્યા રાહતના સંકેત, જાણો શું કહ્યું...

ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઈને નીતિન પટેલે આપ્યા રાહતના સંકેત, જાણો શું કહ્યું...

<strong>અમદાવાદઃ</strong> નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાત્રી કર્ફ્યૂમાં છૂટછાટના સંકેત આપ્યા છે. વડોદરામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ નીતિન પટેલે કહ્યું રાત્રી કર્ફ્યૂને લઈ તબક્કા વાર નિર્ણય લેવાશે. રાજ્યના ચાર મહાનગરોમા હાલ રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ છે. રાત્રીના

from gujarat https://ift.tt/3j188yB

Related Posts

0 Response to "ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઈને નીતિન પટેલે આપ્યા રાહતના સંકેત, જાણો શું કહ્યું..."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel