
રાષ્ટ્રપતિ કોવિંદ ક્રિસમસની ઉજવણી સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં કરશે, જાણો એ પછી ક્યાં ત્રણ દિવસ વેકેશન માણશે ?
<strong>રાજકોટઃ</strong> ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર
from gujarat https://ift.tt/38rmOBW
from gujarat https://ift.tt/38rmOBW
0 Response to "રાષ્ટ્રપતિ કોવિંદ ક્રિસમસની ઉજવણી સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં કરશે, જાણો એ પછી ક્યાં ત્રણ દિવસ વેકેશન માણશે ?"
Post a Comment