
અમદાવાદ સહિત ચાર શહેરોમાં હેલ્મેટનો નવો કાયદો ક્યારથી અમલી બનશે ? કેવું હેલ્મેટ માન્ય નહીં ગણાય, જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021અમલી બનશે. આ માટે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા બે દિવસ પહેલા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરોના પોલીસ કમિશ્નરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના S.0. 4252 (E) તા.. 26-11-2020ની નકલ મોકલી
from gujarat https://ift.tt/3oCUUtd
from gujarat https://ift.tt/3oCUUtd
0 Response to "અમદાવાદ સહિત ચાર શહેરોમાં હેલ્મેટનો નવો કાયદો ક્યારથી અમલી બનશે ? કેવું હેલ્મેટ માન્ય નહીં ગણાય, જાણો વિગત"
Post a Comment