અમદાવાદ સહિત ચાર શહેરોમાં હેલ્મેટનો નવો કાયદો ક્યારથી અમલી બનશે ? કેવું હેલ્મેટ માન્ય નહીં ગણાય, જાણો વિગત

અમદાવાદ સહિત ચાર શહેરોમાં હેલ્મેટનો નવો કાયદો ક્યારથી અમલી બનશે ? કેવું હેલ્મેટ માન્ય નહીં ગણાય, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021અમલી બનશે. આ માટે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા બે દિવસ પહેલા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરોના પોલીસ કમિશ્નરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના  S.0. 4252 (E) તા.. 26-11-2020ની નકલ મોકલી

from gujarat https://ift.tt/3oCUUtd

Related Posts

0 Response to "અમદાવાદ સહિત ચાર શહેરોમાં હેલ્મેટનો નવો કાયદો ક્યારથી અમલી બનશે ? કેવું હેલ્મેટ માન્ય નહીં ગણાય, જાણો વિગત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel