ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં ફરી લોકડાઉન લદાવાની અટકળો, જાણો નીતિન પટેલે શું કહ્યું ?

ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં ફરી લોકડાઉન લદાવાની અટકળો, જાણો નીતિન પટેલે શું કહ્યું ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને

from gujarat https://ift.tt/32Xjjl0

Related Posts

0 Response to "ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં ફરી લોકડાઉન લદાવાની અટકળો, જાણો નીતિન પટેલે શું કહ્યું ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel