જામનગરઃ લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતાં બિઝનેસમેને કરી લીધો આપઘાત

જામનગરઃ લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતાં બિઝનેસમેને કરી લીધો આપઘાત

<strong>જામનગરઃ</strong> કોરોના મહામારીને પગલે અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે જામનગરમાં બિઝનેસમેને કોરોનાને કારણે લાગેલા લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઈ ગયા પછી આર્થિક ભીંસ વધતા આપઘાત કરી લીધો છે. જામનગરમાં કારખાનું ધરાવતા દિલીપભાઈ પટેલ નામના 40 વર્ષીય બિઝનેસમેને આપઘાત કરી લીધો છે. ઝેરી ટીકડા ખાઈને આપઘાત કર્યો હોવાનું

from gujarat https://ift.tt/3fUOTVJ

Related Posts

0 Response to "જામનગરઃ લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતાં બિઝનેસમેને કરી લીધો આપઘાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel