By Andy Jadeja
Wednesday, August 18, 2021
Comment
Edit
<p>દ્વારકામાં (dwarka) દ્વારકાધીશ મંદિરમાં ભગવાનની રવાડી યાત્રા (ravadi yatra) નિકળી હતી. એકાદશી નિમિત્તે આ યાત્રા યોજાઇ હતી. સાંજે 5 વાગ્યે રવાડી યાત્રાનો પ્રારંભ થયો હતો. કોરોના નિયમ હેઠળ આ યાત્રા યોજાઈ હતી. </p>
0 Response to "દ્વારકા: દ્વારકાધીશ મંદિરમાં ભગવાનની રવાડી યાત્રા નિકળી, કોરોના નિયમનું કરાયું હતું પાલન"
Post a Comment