Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, માતાજીનું આ જાણીતું મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, માતાજીનું આ જાણીતું મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

<strong>ભુજઃ</strong> આજથી માઁ જગદંબાની આરાધનાનો મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતા અર્વાચીન તેમજ પ્રાચીન રાસ ગરબા જાહેરમાં યોજાશે નહિં. સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી લોકો ઘરમાં રહીને જ કરશે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લા રહેશે પરંતુ કચ્છમાં આવેલ માતાજીનો મઢ-આશાપુરા ધામ

from gujarat https://ift.tt/31fKHcU

Related Posts

0 Response to "Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, માતાજીનું આ જાણીતું મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel