
ગુજરાતના કયા કયા રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ કરવાની કરાઈ જાહેરાત?,જુઓ વીડિયો
<p>રેલવે મંત્રાલયે દેશના રેલવે સ્ટેશનને રિ-ડેવલપમેન્ટ કરવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના રેલવે સ્ટેશન પણ સામેલ છે. ગુજરાતના જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ અને રાજકોટ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે.</p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3s5IOM6
from gujarat https://ift.tt/3s5IOM6
0 Response to "ગુજરાતના કયા કયા રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ કરવાની કરાઈ જાહેરાત?,જુઓ વીડિયો"
Post a Comment