CM રૂપાણીની તબિયત સ્થિર, 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે મુખ્યમંત્રી

CM રૂપાણીની તબિયત સ્થિર, 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે મુખ્યમંત્રી

ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વડોદરા ત્રણ જનસભાનું આયોજન હતુ. પાંચ વાગ્યે તરસાલી, છ વાગ્યે કારેલીબાગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો અને બાદમાં રાત્રે અંદાજે સાડા આઠ વાગ્યે વિજય રૂપાણી ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે નિઝામપુરા પહોંચ્યા હતા. સભા શરૂ થઈ અને

from gujarat https://ift.tt/3amIWQ0

0 Response to "CM રૂપાણીની તબિયત સ્થિર, 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે મુખ્યમંત્રી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel