શું કોંગ્રેસમાં વેચાઈ ટિકિટ ? અમિત ચાવડા EXCLUSIVE

શું કોંગ્રેસમાં વેચાઈ ટિકિટ ? અમિત ચાવડા EXCLUSIVE

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ચૂંટણી પહેલા કહ્યું કે, ટિકિટ સોદાબાજીના આરોપો ખોટા છે. એબીપી અસ્મિતાને આપેલ એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, શરૂઆતમાં થોડી નારાગજી હતી પરંતુ અમે પરામર્શ કરીને જ ઉમેદવારો નક્કી કર્યા છે. સાથે જ જેમણે ખોટા આક્ષેપ કર્યા છે તેની સામે પગલા પણ લેવામાં આવ્યા છે.

from gujarat https://ift.tt/3qoLVx9

Related Posts

0 Response to "શું કોંગ્રેસમાં વેચાઈ ટિકિટ ? અમિત ચાવડા EXCLUSIVE"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel