સિંચાઇ માટે ખેડૂતોને અપાઈ રહ્યું છે પાણી, કૃષિ મંત્રી આર.સી.ફળદુનું નિવેદન, જુઓ વિડીયો

સિંચાઇ માટે ખેડૂતોને અપાઈ રહ્યું છે પાણી, કૃષિ મંત્રી આર.સી.ફળદુનું નિવેદન, જુઓ વિડીયો

<p>એક તરફ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ&nbsp;(nitin patel)&nbsp;સિંચાઇ માટે પાણી ન હોવાની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ કૃષિ મંત્રી આર.સી.ફળદુ&nbsp;(r.c.faldu)&nbsp;ખેડૂતોને&nbsp;(farmer)&nbsp;પાણી આપાયાની વાત જણાવી રહ્યા છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતું કે,,&nbsp;તમામ આયોજન કરીને સિંચાઇ માટે પાણી અપાયું છે. વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત છે.&nbsp;પરંતુ પાણી માટે સગવડ ઊભી કરાઇ છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/2UiTJFO

Related Posts

0 Response to "સિંચાઇ માટે ખેડૂતોને અપાઈ રહ્યું છે પાણી, કૃષિ મંત્રી આર.સી.ફળદુનું નિવેદન, જુઓ વિડીયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel