By Andy Jadeja
Wednesday, August 11, 2021
Comment
Edit
<p>ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. એવામાં હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. વિભાગે આગાહી કરી કે 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની પધરામણી થશે. દક્ષિણ ગુજરાતમાં આગમન બાદ તબક્કાવાર આગળ વધશે. </p>
0 Response to "ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર, ક્યારે થશે મેઘરાજાની ફરી પધરામણી?"
Post a Comment