<p>જન્માષ્ટમી પૂર્વ રાત્રિકર્ફ્યૂમાં એક દિવસ પૂર્વે બે કલાકની છૂટ આપવામાં આવી છે. આઠ મહાનગરોમાં રાત્રે એક વાગ્યાથી નાઈટકર્ફ્યૂ શરૂ થશે. જન્માષ્ટમી નિમીતે મંદિર પરિસરમાં એકસાથે વધુમાં વધુ 200 લોકોને છૂટ આપવામાં આવી છે.</p>
from gujarat https://ift.tt/3zf15JS
0 Response to "ફટાફટઃ જન્માષ્ટમી નીમિત્તે મંદિર પરિસરમાં એકસાથે કેટલા લોકોને દર્શન માટે અપાઈ છૂટ?"
Post a Comment