gujarat અમરેલીઃ બાઢડા નજીક ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ઝૂંપડપટ્ટીમાં રહેતા આઠ લોકોના થયા મોત By Andy Jadeja Sunday, August 8, 2021 Comment Edit <p>અમરેલીના સાવરકુંડલાના બાઢડા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠ લોકોના મોત થયા છે. ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા સાઈડની ઝૂંપડપટ્ટીમાં રહેતા આઠ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘવાયા છે. </p> from gujarat https://ift.tt/3lKOdHu Related Postsનવસારીમાં વેક્સિનેશનની ગતિ મંદ પડી, રસીનો જથ્થો ખૂટી પડતાં લોકોને ધક્કાPatan : સાંતલપુરના યુવકને યુવતી સાથે હતા શારીરિક સંબંધ, યુવતીના મંગેતરને પડી ગઈ ખબર ને પછી તો.....Somnath : આપના કયા દિગ્ગજ નેતાને લોકોએ ચડાવ્યા ધક્કે? નેતાએ શું લગાવ્યો આક્ષેપ?કોરોના કેસ ઓછા થતાં ગુજરાતમાં લાગુ કરાયેલું લોકડાઉન ધીમે ધીમે અનલોક, સિનેમા ગૃહો 50 ટકાની ક્ષમતા સાથે ખોલયા
0 Response to "અમરેલીઃ બાઢડા નજીક ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ઝૂંપડપટ્ટીમાં રહેતા આઠ લોકોના થયા મોત"
Post a Comment