
ફટાફટ: ગુજરાતનાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, રાત્રિના 11થી 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યુ
<p>ગુજરાતનાં (Gujarat) 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ (Night curfew) (extended) લંબાવાયો. રાત્રિના 11થી 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યુ. રાજ્યના જળાશયોમાં (Reservoirs) માત્ર 30 ટકા પાણીનો જથ્થો હોવાનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન. સિંચાઇ માટે પાણી આપવા સરકાર અસમર્થ હોવાનું કહ્યું. આણંદમાં ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના 3 લોકોના મોત.</p>
from gujarat https://ift.tt/2Unm7qs
from gujarat https://ift.tt/2Unm7qs
0 Response to "ફટાફટ: ગુજરાતનાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, રાત્રિના 11થી 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યુ"
Post a Comment