જામનગર: પાણીમાં તણાયેલા ધુતારપુરના યુવાનનો મૃતદેહ મળ્યો; ખંઢેરામાં યુવકમાં બચાવી લેવાયો

જામનગર: પાણીમાં તણાયેલા ધુતારપુરના યુવાનનો મૃતદેહ મળ્યો; ખંઢેરામાં યુવકમાં બચાવી લેવાયો

Jamnagar rain update: ખંઢેરા ખાતે નદી બે કાંઠે વહી જતાં કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પરથી પસાર થતો યુવક પાણીમાં તણાયો હતો. કોઝવે ઓવરફ્લો થયા બાદ જામનગર-કાલાવડ હાઇવે પરનો ડ્રાફિક ડાયવર્ટ કરાયો છે.

from News18 Gujarati https://ift.tt/3rBuTgH

0 Response to "જામનગર: પાણીમાં તણાયેલા ધુતારપુરના યુવાનનો મૃતદેહ મળ્યો; ખંઢેરામાં યુવકમાં બચાવી લેવાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel