gujarat કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ સરકારની તબીબોની ભરતી માટેની જાહેરાતને ગણાવી હાંસિપાત્ર By Andy Jadeja Tuesday, July 27, 2021 Comment Edit <p>કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ સરકારની જાહેરાતને હાંસિપાત્ર ગણાવી છે. સરકારે તબીબોની ભરતી માટે જાહેરાત કરી શરત મૂકી છે કે તબીબોએ પોતાની સાથે સાધનો અને પેરા મેડિકલ સ્ટાફ સ્વખર્ચે લાવવાનો રહેશે. જેને લઈને મનીશ દોષીએ સરકાર પર પ્રહાર કર્યા છે.</p> from gujarat https://ift.tt/2Wo2M97 Related Postsરાજકીય પક્ષોના કાર્યકરો બન્યા બેકાબૂ, ભૂજ ભાજપના કાર્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરાગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં તૂડી પડશે વરસાદએક મહિને વિત્યો છતાં વીજ પુરવઠો પૂર્વવત ના થતા રાજુલા તાલુકાના ખેડૂતોની હાલત કફોડીGir Somnath : ભાજપના જ બે નેતાઓ વચ્ચે મગજમારી, 'તારા ભાઈને સમજાવી દે નહીંતર કામ કામની જગ્યાએ રેહેશે ને બીજું ખોટું થાય'
0 Response to "કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ સરકારની તબીબોની ભરતી માટેની જાહેરાતને ગણાવી હાંસિપાત્ર"
Post a Comment