gujarat ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે, બોર્ડ અને ગુજકેટના આટલા ટકાનું ગણાશે મેરિટ By Andy Jadeja Wednesday, July 7, 2021 Comment Edit <p>બાયોલોજીના વિદ્યાર્થીઓને ઈજનેરીમાં પ્રવેશ મળી શકશે. બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે ગણિતનો બ્રિજ કોર્ષ ફરજિયાત રહેશે. બોર્ડના પચાસ અને ગુજકેટના પચાસ ટકાથી મેરિટ બનશે. રાજ્ય સરકારે બનાવેલી અગિયાર સભ્યની કમિટીની ભલામણ બાદ પ્રવેશના નિયમો જાહેર કરાયા</p> from gujarat https://ift.tt/2Ur4Z2G Related Postsરાજ્યના આ તાલુકામાં આભ ફાટ્યુ, 8 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યોઉત્તર ગુજરાતની કેનાલોમાં ગબડાઓ, જવાબદાર લોકો સામે પગલાં લેવા માંગગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોના થયા છે મોત ? જાણો કોંગ્રેેસે શું કર્યો દાવોવલસાડ, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ કરાઇ તૈનાત
0 Response to "ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે, બોર્ડ અને ગુજકેટના આટલા ટકાનું ગણાશે મેરિટ"
Post a Comment