ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે, બોર્ડ અને ગુજકેટના આટલા ટકાનું ગણાશે મેરિટ

ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે, બોર્ડ અને ગુજકેટના આટલા ટકાનું ગણાશે મેરિટ

<p>બાયોલોજીના વિદ્યાર્થીઓને ઈજનેરીમાં પ્રવેશ મળી શકશે. બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે ગણિતનો બ્રિજ કોર્ષ ફરજિયાત રહેશે. &nbsp;બોર્ડના પચાસ અને ગુજકેટના પચાસ ટકાથી મેરિટ બનશે. રાજ્ય સરકારે બનાવેલી અગિયાર સભ્યની કમિટીની ભલામણ બાદ પ્રવેશના નિયમો જાહેર કરાયા</p>

from gujarat https://ift.tt/2Ur4Z2G

Related Posts

0 Response to "ઇજનેરીમાં બાયોલોજી વિદ્યાર્થીને પણ પ્રવેશ મળશે, બોર્ડ અને ગુજકેટના આટલા ટકાનું ગણાશે મેરિટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel