
મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન, જુઓ વીડિયો
<p>ગાંધીનગરના મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં આજથી ભક્તો દર્શન કરી શકશે અને સુખડીનો પ્રસાદ આપવામાં આવશે. કોરોના સંક્રમણ વધવાના કારણે મહુડી મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. સાથે જ સુખડીનો પ્રસાદ આપવાનું બંધ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હવે જ્યારે સંક્રમણ ઘટતા અન્ય મંદિરની જેમ મહુડી મંદિર પણ પ્રત્યક્ષ દર્શન માટે ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે</p>
from gujarat https://ift.tt/3dcCDjn
from gujarat https://ift.tt/3dcCDjn
0 Response to "મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન, જુઓ વીડિયો"
Post a Comment