મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન, જુઓ વીડિયો

મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન, જુઓ વીડિયો

<p>ગાંધીનગરના મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં આજથી ભક્તો દર્શન કરી શકશે અને સુખડીનો પ્રસાદ આપવામાં આવશે. કોરોના સંક્રમણ વધવાના કારણે મહુડી મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. સાથે જ સુખડીનો પ્રસાદ આપવાનું બંધ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હવે જ્યારે સંક્રમણ ઘટતા અન્ય મંદિરની જેમ મહુડી મંદિર પણ પ્રત્યક્ષ દર્શન માટે ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે</p>

from gujarat https://ift.tt/3dcCDjn

Related Posts

0 Response to "મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન, જુઓ વીડિયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel