<p>ગુજરાત પર તૌકતે નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. </p>
0 Response to "Cyclone Tauktae LIVE: વેરાવળથી કેટલા કિમી દૂર છે વાવાઝોડું ? ગુજરાતમાં કઈ જગ્યાએથી થશે પસાર ? જાણો હવામાન વિભાગે શું કહ્યું....."
Post a Comment