ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે કે નહીં આજે થશે સ્પષ્ટતા, અગાઉ સરકારે એક કલાકનો ઘટાડો કર્યો હતો

ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે કે નહીં આજે થશે સ્પષ્ટતા, અગાઉ સરકારે એક કલાકનો ઘટાડો કર્યો હતો

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂ હજુ પણ યથાવત રહે તેવી શક્યતા છે. ચારે મહાનગરોમાં રાત્રી કફર્યૂની સમય મર્યાદા ઘટાડાશે કે નહીં તેને લઈ આજે સ્પષ્ટતા થશે. આજે સવારે છ વાગ્યે ચારે મહાનગરોમાં રાત્રી કફર્યૂની મુદ્દત પૂર્ણ થઈ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ,

from gujarat https://ift.tt/3qsyGv7

Related Posts

0 Response to "ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ રહેશે કે નહીં આજે થશે સ્પષ્ટતા, અગાઉ સરકારે એક કલાકનો ઘટાડો કર્યો હતો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel