માધાપર-ભુજોડી, નારાણપર સહિતના ગામોમાં કોરોનાનો રાફડો ફાટયો

માધાપર-ભુજોડી, નારાણપર સહિતના ગામોમાં કોરોનાનો રાફડો ફાટયો


ભુજ, તા. 12 ડિસેમ્બર 2020, શનિવાર

ભુજ શહેરમાં સ્વામીનારાયણનગર-૨માં આવેલ ઘર નં.૧૯૧ (આદિત્ય રવિભાઇ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૧/૧૨ સુધી,  સંતોષી માતાના મંદિરની સામે એસ.ટી. કોલોનીમાં આવેલ ઘર નં.૭ (નારણભાઇ વેલજીભાઇ પરમાર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૧/૧૨ સુધી, એસ.ટી.કોલોની ઝુમર હાઉસ પાછળ આવેલ ઘર નં.૧૦ ''જલારામ કૃપા (વ્યોમાબેન અમરેશભાઇ ગજરા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૧/૧૨ સુધી, સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં.૫૩-એ/૭૫-સી (કિશોર મકનજી ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૦/૧૨ સુધી, સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૯૩-સી (મિરાજ ચેતનભાઇ ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧૨ સુધી, લાલટેકરીમાં ટાઈમ સ્કેવર વિલામાં આવેલ પ્લોટ નં.૩ (ભાવેશભાઇ રસિકલાલ શાહ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧૨ સુધી, ફોટડી ગામે પટેલવાસમાં ટાવર પાસે આવેલ શિવજીભાઇ હરજીભાઇ ભુડીયાનું ઘર કુલ-૧ ઘરને તા.૨૧/૧૨ સુધી, કેરા ગામે ઠાકર મંદિરની બાજુમાં આવેલ ધમેન્દ્રસિંહ જાડેજાના ઘર સહિત આજુબાજુના બે બંધ ઘર કુલ-૩ ઘરોને તા.૨૨/૧૨ સુધી, સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૧૮૬/સી (સિધ્ધાર્થ ભરતભાઇ સુથાર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૩/૧૨ સુધી, સંસ્કારનગરમાં અંકુર સોસાયટીમાં આવેલ ઘર નં.૧૯/બી (પ્રતિમાબેન પ્રદિપભાઇ ગોર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૩/૧૨ સુધી, જુની રાવલવાડીમાં પંચાયત પરિવાર સોસાયટીમાં આવેલ ઘર નં.૧૨ (દર્શ નિલેશભાઇ હાથી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૩/૧૨ સુધી,  ભાનુશાળીનગરમાં પ્રણયરાજ એપાર્ટમેન્ટમાં આવેલ વિપુલાબેન પરેશભાઇ માણેકના ઘર સહિત ફલેટ નં.એમએફ-૩ થી ફલેટ નં.એમએફ-૪ કુલ-૨ ઘરને તા.૨૨/૧૨ સુધી,મુન્દ્રા રોડ પર વોરા કોલોનીમાં આવેલ સબીરભાઇ હાતીમભાઇ હાલાઈનું ઘર કુલ-૧ ઘરને તા.૨૨/૧૨ સુધી, માધાપર નવાવાસ ગામે વરસાણી શેરીમાં આવેલ જાદવજી રામજી વરસાણીના ઘરથી રવજી વિશ્રામ વરસાણીના ઘર સુધી કુલ-૨ ઘરને તા.૨૨/૧૨ સુધી,માધાપર જુનાવાસ ગામે ઠાકર મંદિર શેરીમાં આવેલ ગજેન્દ્ર ભીમજી વાઘેલાના ઘરથી જયંતિલાલ ખીમજી ટાંકના ઘર સુધી કુલ-૮ ઘરોને તા.૨૨/૧૨ સુધી, માધાપર જુનાવાસ ગામે પીપળાવાળી શેરીમાં આવેલ કાંતિલાલ ડાહયાલાલ ચૌહાણના ઘરથી સાવિત્રીબેન હીરાલાલ જોશીના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૨૨/૧૨ સુધી,  ભુજોડી ગામે રબારી વિસ્તારમાં શિવમંદિરની બાજુમાં આવેલ મેગજી દેવા ભાડકાના ઘર સહિત જમણી બાજુ કરમશી મેગજી રબારીના ઘરથી ડાબી બાજુ બુધા દેવા રબારીના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૨૩/૧૨ સુધી, હોસ્પિટલ રોડ પર વિજયનગરમાં જયુબીલી કોલોનીમાં આવેલ ઘર નં.૨૦ (પ્રભાબેન હિંમતલાલ શાહ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૩/૧૨ સુધી, વિજયનગરમાં અંબિકા સોસાયટીમાં આવેલ ઘર નં.૧૧ (વિનેશ કાનજી સંઘવી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૩/૧૨ સુધી, માનકુવા ગામે સમાજવાડી શેરીમાં આવેલ રવજી કાનજી હિરાણીના ઘરથી સોનીબેન વંકાભાઇ રબારીના ઘર સુધી કુલ-૫ ઘરોનેાતા.૨૨/૧૨ સુધી,  આણંદસર ગામે ભાવાણી ફળિયામાં આવેલ નર્મદાબેન રમેશભાઇ ભાવાણીના ઘરથી હરિભાઇ રવજીભાઇ ભાવાણીના ઘર સુધી કુલ-૨ ઘરોને તા.૨૩/૧૨ સુધી, નારણપર-૩ ગામે સ્વામીનારાયણ મંદિર ચોક પાસે આવેલ વેલજીભાઇ વિશ્રામભાઇ કેરાઇનું ઘર કુલ-૧ ઘરને તા.૨૩/૧૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ભુજ શહેર-તાલુકાના 22 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભચાઉ તાલુકાના 2 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભચાઉ તાલુકાના ખારોઇ ગામના નીસરવાસમાં વાલજીભાઇ રામજીભાઇ ઠકકરના ઘરથી  વેરશીભાઇ ગેલાભાઇ છેડાના ઘર સુધીને તા.૨૩/૧૨ સુધી, ભચાઉ તાલુકાના ખારોઇ ગામના ચક્કીવાસમાં જીતેન્દ્રભાઇ રતીલાલ રાઠોડના ઘરથી મંગળગર શંભુગર ગુંસાઇના ઘર સુધીને તા.૨૩/૧૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JWIduw

0 Response to "માધાપર-ભુજોડી, નારાણપર સહિતના ગામોમાં કોરોનાનો રાફડો ફાટયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel