
સુરેન્દ્રનગર -લખતર રોડ પર કારચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોના મૃત્યુ
- કાર ચાલકએ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત
સુરેન્દ્રનગર, તા.18 નવેમ્બર 2020, બુધવાર
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરથી લખતર જવાના રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી.
આ દૂર્ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થયા છે. આ અકસ્માતમાં એટલો ભયંકર હતો કે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જો કે દૂર્ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nAawgB
0 Response to "સુરેન્દ્રનગર -લખતર રોડ પર કારચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોના મૃત્યુ"
Post a Comment