
આ દિવાળીએ 17 વર્ષ બાદ બની રહ્યો છે આવો યોગ, જાણો પૂજા માટે શું છે મૂહુર્તનો સમય
દિવાળીના તહેવાર પર લક્ષ્મીપુજા અને ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત કરી ઘરના આંગણે રંગોળી કરવામાં આવે છે અને લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે તે માટે ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવાળીએ અનેક મંગળકારી સંયોગ બની રહ્યા છે. આ પ્રસંગે સ્વાતિ નક્ષત્ર, સૌભાગ્ય યોગ અને
from gujarat https://ift.tt/2IAU4NU
from gujarat https://ift.tt/2IAU4NU
0 Response to "આ દિવાળીએ 17 વર્ષ બાદ બની રહ્યો છે આવો યોગ, જાણો પૂજા માટે શું છે મૂહુર્તનો સમય"
Post a Comment