પેટા ચૂંટણી માટે રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાઈન, જાણો સ્ટેજ પર કેટલા લોકો બેસી શકશે

પેટા ચૂંટણી માટે રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાઈન, જાણો સ્ટેજ પર કેટલા લોકો બેસી શકશે

<strong>ગાંધીનગરઃ</strong> રાજ્યની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ રાજ્ય સરકારે ગાઈડ લાઈન બહાર પાડી છે. જે મુજબ સોશલ ડિસ્ટન્સિંગની સાથે સભા-મિટીંગના સ્ટેજ પર સોફા રાખી નહીં શકાય. ખુરશીઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. એમાં પણ સ્ટેજ પર 7થી વધુ વ્યક્તિઓ બેસી નહીં શકે. સ્ટેજ મોટું હશે તો આગળ પાછળની હરોળમાં

from gujarat https://ift.tt/34Cm4Io

Related Posts

0 Response to "પેટા ચૂંટણી માટે રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાઈન, જાણો સ્ટેજ પર કેટલા લોકો બેસી શકશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel