આ વર્ષે નવરાત્રીમાં નહીં વાગે ઢોલ, જાહેર કે શેરી ગરબાને મંજૂરી નહીં, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

આ વર્ષે નવરાત્રીમાં નહીં વાગે ઢોલ, જાહેર કે શેરી ગરબાને મંજૂરી નહીં, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

<strong>અમદાવાદઃ</strong> નવરાત્રી દરમિયાન ઢોલની ગૂંજ આ વર્ષે નહીં સંભળાય. કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના તહેવારનો લઈ રાજય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા મુજબ આ વર્ષે રાજયમાં નવરાત્રી દરમિયાન જાહેરમાં ગરબાનું આયોજન કરી શકાશે નહીં. એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં

from gujarat https://ift.tt/3iMsSIu

Related Posts

0 Response to "આ વર્ષે નવરાત્રીમાં નહીં વાગે ઢોલ, જાહેર કે શેરી ગરબાને મંજૂરી નહીં, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel