
આ તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશો તો પડશે ધક્કો, જાણો કેટલા દિવસ રહેશે બંધ
<strong>અમદાવાદઃ</strong> સ્ટેચ્યુ ઓફ યુનિટી 27 ઓકટોબરથી 2 નવેમ્બર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. 31 ઓકટોબરે પીએમ મોદી કેવડિયા આવી રહ્યા હોઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસના અન્ય પ્રોજેક્ટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 31 ઓક્ટોબરે કેવડિયામાં યોજાનારી એકતા પરેડમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે. ત્યારે કાર્યક્રમને લઈ તમામ પ્રોજેક્ટમાં સેનેટાઈઝેશનની કામગીરી
from gujarat https://ift.tt/37njetJ
from gujarat https://ift.tt/37njetJ
0 Response to "આ તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશો તો પડશે ધક્કો, જાણો કેટલા દિવસ રહેશે બંધ"
Post a Comment