
મહિધરપુરા જદાખાડી પારસ બિલ્ડિંગમાં આવેલ સંસ્કાર ડાયમંડ નામની હિરાની પેઢીનો દિલ્હી ખાતેનો વિશ્વાસુ સેલ્સમેને વેચાણ કરવા માટે આપેલા તૈયાર હીરા પૈકી રૂપિયા 1.16 કરોડના 37.28 કેરેટના 23 નંગ હિરા સગેવગે કરી દિલ્હી ખાતેનું મકાન અને મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો.
from News18 Gujarati https://ift.tt/3zKYHL8
0 Response to "સુરતના હિરા પેઢીના વેપારીને વિશ્વામાં લઈ દિલ્હીનો સેલ્સમેન કરોડોના હિરા લઈ ફરાર"
Post a Comment